22/04/2022
યુથ આદિવાસી એકતા સંગઠન સાબરકાંઠા&અરવલ્લી
ફ્રી ટ્રાવેલ્સ સેવા વિદ્યાર્થી મિત્રો માટે
વિજયનગર,ભિલોડા,શામળાજી,મેઘરજ અને ઇડર વિસ્તારના વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે તારીખ 24/04/2022 રવિવારના રોજ બિન-સચિવાલય પરીક્ષા માટે પાલનપુર,,દિયોદર,ડીસા,થરાદ,વાંવ પરીક્ષા કેન્દ્રો આવેલા હોય તેમના માટે ફ્રી માં જવા અને આવવા માટે સુવિધા કરવામાં આવી છે તેથી જે વિધાર્થી મિત્રોને ઉપર મુજબના પરીક્ષા સ્થળ હોય તેઓએ આપેલ નંબર પર નામ ગામ અને મોબાઈલ નંબર નોંધાવી દેવા વિનંતી
વિજયનગર ના વિદ્યાર્થી મિત્રો સંપર્ક કરવા વિનંતી.
1.દીપ ગામેતી :- 7874929003
2.નિરવભાઈ કલાસવા :-8849682838
ભિલોડા અને ઇડર વિસ્તારના વિદ્યાર્થી મિત્રો સંપર્ક કરવા વિનંતી
૧.રાજેશભાઈ દામા :-9409507760
૨.રણજીતભાઈ નિનામા :-7359180991
મેઘરજ વિસ્તારના વિદ્યાર્થી મિત્રો સંપર્ક કરવા વિનંતી
૧.પરેશભાઈ મેણાત :-9978506867
૨.પંકજભાઈ ડામોર :-7567291326
પરીક્ષા સ્થળ માટે ફ્રી ગાડી મુકાવની છે એટલે દરેક મિત્રો આવતી કાલ તારીખ 23/04/2022 ના રોજ બપોર સુધીમાં પોતાનું નામ રજિસ્ટ્રેશન કરાવી દેવા માટે વિનંતી
પોલીસ કોન્સ્ટેબલ પછી ફરી વખત બિન-સચિવાલય પરીક્ષાના વિદ્યાર્થી મિત્રો માટે ફ્રી બસ સેવા આપનાર આગેવાન (1)શ્રી અલ્પેશભાઈ.એલ.વડેરા,દંડક શ્રી જિલ્લા પંચાયત સાબરકાંઠા
(2)શ્રી કેવલભાઈ.એ.જોષિયારા,સામાજિક આગેવાન
(3)શ્રી બિપીનચંદ્ર.આર.ગામેતી,તાલુકા સદસ્ય કણાદર વિજયનગર
(4)અજિતભાઈ પારગી,અણસોલ પંચાયત
ફ્રી ટ્રાવેલ્સનો સંપૂર્ણ ખર્ચ આદિવાસી સમાજના જાગૃત આગેવાનો દ્વારા ઉપડાવવામાં આવ્યો છે રાજકીય અને સામાજિક આગેવાનો ગણા મળશે પણ સમાજ માટે કઈક કરવાનું હોઈ ત્યારે પીછે હટ ના કરે એજ જનપ્રતિનિધિ કેહવાય
એક સમાજના સાચા જનપ્રતિનિધિ તરીકે આગળ આવીને સમાજના વિધાર્થી મિત્રો માટે નિસ્વાર્થ ભાવે સમાજ સેવાનું ઉદાહરણ પૂરું પાડવા બદલ ખુબ ખુબ આભાર 👍🤝💐
નોંધ=ભિલોડા વિજયનગર અને ઇડર ના વિધાર્થી માટે બસ ઉપડવાનું સ્થળ માતૃછાયા હોસ્પિટલ ભિલોડા, હાથમતી પુલ જોડે.
નોંધ=મેઘરજ ના વિદ્યાર્થી મિત્રો માટે ચીથરીયા મહાદેવ મંદિર, ઝરડા, મેઘરજ
ખાસ નોંધ=તારીખ ૨૩/૦૪/૨૦૨૨ ના રોજ બસ ઉપાડવાનો સમય સાંજના ૬(છ)કલાકે અને સ્થળ પર પાંચ(૫)વાગે પોહચી જવા વિનંતી.
આયોજક ટીમ
યુથ આદિવાસી એકતા સંગઠન સાબરકાંઠા&અરવલ્લી
દીપ ગામેતી, નિરવભાઈ કલાસવા, રણજીતભાઈ નિનામા, રાજેશભાઈ દામા, પરેશભાઈ મેણાત, પંકજભાઈ ડામોર